Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

5) સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે ?
(A) ઉદ્યોગીકરણ (B) ખાનગીકરણ
(C) વૈશ્વિકીકરણ (D) આપેલ પૈકી કોઈ નહીં

6) ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કરાવ્યો ?
(A) 22 જુલાઈ 2014 (B) 1 સપ્ટેમ્બર 2015
(C) 2 ઓક્ટોબર 2014 (D) 1 નવેમ્બર 2016

7) પંચાયતીરાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે ?
(A) 33 % (B) 22 %
(C) 40 % (D) 44 %

8) સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે ?
(A) ચાર (B) એક
(C) ત્રણ (D) બે

9) 'એનોમી'નો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?
(A) હોર્ટન અને હન્ટ (B) માર્શલ કિલનાર્ડ
(C) હાવર્ડ બેકર (D) રોબર્ટ મર્ટન

10) 1930 માં નશીલા દ્રવ્યો પર પ્રતિબંધ મૂકતો કયો કાયદો ઘડવામાં આવ્યો ?
(A) ડેન્જરસ ડ્રગ્સ એક્ટ (B) પ્રોહિબિશન એક્ટ
(C) નાર્કોટિક ડ્રગ્સ એક્ટ (D) ઓપિયમ એક્ટ

વિભાગ - B

નીચે 11 થી 20 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

[10]

11) લોક વિદ્યા એટલે શું ?
12) ભારતના આદિવાસીઓનાં સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે ?
13) ભારત સરકારે 'મંડલ પંચ'ની ભલામણોનો અમલ ક્યારથી કર્યો ?
14) 'SEWA' (સેવા)નું પૂરું નામ જણાવો.
15) ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ ?
16) વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ કયાં નવાં આંદોલનોને જન્મ આપ્યો છે ?
17) 'બ્રહ્મોસમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?
18) ડી.ડી.ઓ (D.D.O.) નું પૂરું નામ આપો.

139(G)

Page 2