Talk to Sales

Benchmarks

View scores and output across OCR models spanning many document categories.

Want to run these evals on your own documents?

Talk to Sales
Page 1

GK Samixa 1 થી 31 march 2017, સામાન્યજ્ઞાન

સમીક્ષા 234 (1) તા 22/3/2017

21 માર્ચને વિશ્વ કવિતા દિવસ મનાવવામાં આવ્યો...

  1. ૧) વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા 21 માર્ચને વિશ્વ કવિતા દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરવામાં આવેલ.
  2. ૨) 21 માર્ચને કવિતાઓના સર્જન અને કવિઓને સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે.
  3. ૩) વિશ્વ કવિતા દિવસના અવસરે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય તથા સાહિત્ય અકાદમી દ્વારા સબદ-વિશ્વ કવિતા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
  4. ૪) યુનેસ્કો દ્વારા 21 માર્ચને વિશ્વ કવિતા દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત વર્ષ 1999 માં કરવામાં આવી હતી.
  5. ૫) વિશ્વ કવિતા દિવસ મનાવવાનો ઉદેશ્ય કવિતાઓના વાંચન અને લેખનને ઉતેજના આપવાનો રાખવામાં આવ્યો છે.
  6. ૬) કવિતાઓ જે તે દેશની સાંસ્કૃતિક ધરોહરને મૂળ રૂપથી જાળવવામાં મદદ કરે છે.
  7. ૭) આ દિવસે વિશ્વના ઘણા સ્થળોએ વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે.

સમીક્ષા 235 (1) તારીખ 23/3/2017

રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા...

  1. ૧) 20 માર્ચ 2017 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વીરતા પુરસ્કારો પ્રદાન કરવામાં આવ્યા.
  2. ૨) આ પ્રતિષ્ઠિત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ, મોહમ્મદ હામીદ અન્સારી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
  3. ૩) રાષ્ટ્રપતિ દ્વારા એક કીર્તિચક્ર 12 શૌર્ય ચક્રોથી ભારતીય સેનાના જવાનોને સન્માનિત કરાયેલ છે.
  4. ૪) રાષ્ટ્રપતિ દ્વારા ૬ શૌર્ય ચક્ર મરણોપરાંત આપવામાં આવ્યા છે.

આપ Google Play Store માં જઈ Edusafar લખી સર્ચ કરી એપ્સ ડાઉનલોડ કરો